ગુજરાતમાં સ્ટિંગ આપરેશન બાદ ગોધરા રમખાણોને લઈને આલોચનાઓનો ભોગ બની રહેલી ભાજપે કોંગ્રેસને વળતા જવાબમાં 1984 માં થયેલા શીખ રોધી રમખાણોની યાદ અપાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે ભાજપે પોસ્ટર તૈયાર કરવ્યા છે જેનું શિર્ષક ' ડિનાયલ ઓફ જસ્ટિસ' રાખવામાં આવ્યું છે. ભાજપની જમ્મૂ શાખાના સંયુક્ત પ્રભારી આર પી સિંહે દાવો કર્યો છે કે, તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ભડકેલા શીખ વિરોધી રમખાણોનો ભોગ બનેલા લોકોને ન્યાય ન આપવા માટે કાયદાને છેવાડે રાખી દેવામાં આવ્યો હતો. સિંહે કહ્યું કોંગ્રેસ ગુજરાત રમખાણોનો મોટો મુદ્દો બની રહી છે અને લાગે છે કે, તે શિખ વિરોધી રમખાણોને ભૂલી ગઈ છે.
Related Articles :You are Here: Home > ભાજપનો કોંગ્રેસને વળતો પ્રહાર
Friday, November 2, 2007
Popular Posts
-
17 સપ્ટેમ્બર, 1950 ના દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હતો. વિદ્યાર્થી અ...
-
The 13-year-old boy jumped off clumsily from the adults' bicycle on the village road, interrupting the reporter's conversation with ...
-
ભાજપે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિદ્ધિઓમાં વિકાસ સિવાય આતંકવાદ પર અંકુશને પણ ગણાવતા આજે શનિવારે કહ્યું હતું કે, તેમનાં શાસનમાં આ...



0 comments:
Post a Comment