નવા મતદાતાઓ અને દૂરના વિસ્તારોમાં વસનારા લોકોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચે મેળા અને ધાર્મિક સમારોહમાં ઈવીએમ મશીનને પ્રદર્શિત કરવાનો નિર્ણય કર્યો છે.
હિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી ઈવીએમ મશીન મદદથી 11 નવેમ્બર અને 19 ડિસેમ્બરના રોજ યોજાશે થશે. એટલા માટે મતદાતાઓએ આ મશીન વિષે જાણકારી હોવી અનિવાર્ય છે.
હિમાચલ પ્રદેશ ચૂંટણી અધિકારી મનીષા નંદાએ આ મશીનની પ્રદર્શની હિમાચલ પ્રદેશમાં યોજાઈ રહેલા તમામ મેળા અને ધાર્મિક ઉત્સવોને મંડપોની અંદર લગાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે, તેનો ઉદ્દેશ્ય મુખ્યરૂપે મતદાતાઓને જાગૃત કરવાનો છે.
You are Here: Home > ચૂંટણી પંચ દ્રારા ઈવીએમ મશીનનું પ્રદર્શન
Monday, November 5, 2007
ચૂંટણી પંચ દ્રારા ઈવીએમ મશીનનું પ્રદર્શન
Popular Posts
-
17 સપ્ટેમ્બર, 1950 ના દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હતો. વિદ્યાર્થી અ...
-
The 13-year-old boy jumped off clumsily from the adults' bicycle on the village road, interrupting the reporter's conversation with ...
-
ભાજપે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિદ્ધિઓમાં વિકાસ સિવાય આતંકવાદ પર અંકુશને પણ ગણાવતા આજે શનિવારે કહ્યું હતું કે, તેમનાં શાસનમાં આ...



0 comments:
Post a Comment