Saturday, December 1, 2007

મોદીનાં શાસનમાં આતંકવાદ નહીં : ભાજપ


ભાજપે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિદ્ધિઓમાં વિકાસ સિવાય આતંકવાદ પર અંકુશને પણ ગણાવતા આજે શનિવારે કહ્યું હતું કે, તેમનાં શાસનમાં આતંકવાદીઓની ગુજરાતમાં ઘુસવાની હિંમત નથી.

ભાજપ ઉપાધ્યક્ષ મુખ્ય્તાર અબ્બાસ નકવીએ દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં આતંકવાદીઓને ઘુસવાની હિંમત નથી. નિશ્ચિત રીતે તે મોદીની ઉપલબ્ધીઓમાં સામેલ છે. તેમણે ગુજરાતથી ઉત્તર પ્રદેશની તુલના કરતાં કહ્યું હતું કે, આ હિન્દી ભાષી પ્રદેશનાં અડધા જીલ્લા આતંકવાદથી પ્રભાવિત છે જ્યારે અરબ સાગરથી જોડાયેલો મોદીનો પ્રદેશ આતંકવાદથી સંપૂર્ણ મુક્ત છે.

નકવીએ એક પ્રશ્નનાં જવાબમાં કહ્યું હતું કે, ગુજરાત આતંકવાદ અને રાષ્ટ્ર વિરોધી તાકાતોની વિરુદ્ધમાં છે અને તેને ધર્મથી કોઈ લેવાદેવા નથી.

Related Articles :


Stumble
Delicious
Technorati
Twitter
Facebook

0 comments:

Popular Posts

VIDEO

ENTER-TAB1-CONTENT-HERE

RECENT POSTS

ENTER-TAB2-CONTENT-HERE

POPULAR POSTS

ENTER-TAB3-CONTENT-HERE
 

Gujarat Assembly Election 2012 - ગુજરાત વિધાન સભા ઇલેકસન ૨૦૧૨ - Live Results, Polls, Survey, News Copyright © 2010 Gujarat Assembly Election 2012 - ગુજરાત વિધાન સભા ઇલેકસન ૨૦૧૨ - Live Results, Polls, Survey, News is Designed by SEO INDIA