ભાજપે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિદ્ધિઓમાં વિકાસ સિવાય આતંકવાદ પર અંકુશને પણ ગણાવતા આજે શનિવારે કહ્યું હતું કે, તેમનાં શાસનમાં આતંકવાદીઓની ગુજરાતમાં ઘુસવાની હિંમત નથી.
ભાજપ ઉપાધ્યક્ષ મુખ્ય્તાર અબ્બાસ નકવીએ દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં આતંકવાદીઓને ઘુસવાની હિંમત નથી. નિશ્ચિત રીતે તે મોદીની ઉપલબ્ધીઓમાં સામેલ છે. તેમણે ગુજરાતથી ઉત્તર પ્રદેશની તુલના કરતાં કહ્યું હતું કે, આ હિન્દી ભાષી પ્રદેશનાં અડધા જીલ્લા આતંકવાદથી પ્રભાવિત છે જ્યારે અરબ સાગરથી જોડાયેલો મોદીનો પ્રદેશ આતંકવાદથી સંપૂર્ણ મુક્ત છે.
નકવીએ એક પ્રશ્નનાં જવાબમાં કહ્યું હતું કે, ગુજરાત આતંકવાદ અને રાષ્ટ્ર વિરોધી તાકાતોની વિરુદ્ધમાં છે અને તેને ધર્મથી કોઈ લેવાદેવા નથી.
You are Here: Home > મોદીનાં શાસનમાં આતંકવાદ નહીં : ભાજપ
Saturday, December 1, 2007
મોદીનાં શાસનમાં આતંકવાદ નહીં : ભાજપ
Popular Posts
-
17 સપ્ટેમ્બર, 1950 ના દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હતો. વિદ્યાર્થી અ...
-
The 13-year-old boy jumped off clumsily from the adults' bicycle on the village road, interrupting the reporter's conversation with ...
-
ભાજપે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિદ્ધિઓમાં વિકાસ સિવાય આતંકવાદ પર અંકુશને પણ ગણાવતા આજે શનિવારે કહ્યું હતું કે, તેમનાં શાસનમાં આ...



0 comments:
Post a Comment