યુપી, બિહાર અને પિશ્ચમ બંગાળ બાદ હવે ગુજરાતમાં પણ નિષ્પક્ષ અને હિંસા રહિત ચૂંટણી ફોમ્ર્યુલા અપનાવવા માટે ચૂંટણી પંચે નિર્ધાર કરી લીધો છે.
ચૂંટણી પંચે આ રાજયોની જેમ જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કડકાઈથી વર્તવાના સંકેતો આપી દીધા છે. ગુજરાતમાં નવી વિધાનસભાની રચના ૨૭ ડિસેમ્બરે થવાની છે. ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે રાજય સરકાર પાસેથી રાજય સ્તરે યોજાતી પ્રતિયોગિતા પરીક્ષાઓ, શાળા કોલેજૉમાં યોજાનારી પરીક્ષાઓ, સ્થાનિક અને રાષ્ટ્રીય તહેવારોની તારીખો મંગાવી લીધી છે.
લગભગ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો અને સમયપત્રક જાહેર કરવાની સંભાવના છે. મતદાર યાદીમાં સુધારણા પર દેખરેખ અને સમીક્ષા માટે આવેલ ચૂંટણી પંચના ઉરચ અધિકારીઓની ટીમ ટૂંક સમયમાં પોતાનો અહેવાલ ચૂંટણી કમિશ્નર ગોપાલ સ્વામીને સોંપશે. આ વિધાનસભાની ચૂંટણીમાં તમામ મતદાન કેન્દ્રો પર અર્ધ લશ્કરી દળો તૈનાત કરવામાં આવશે.
You are Here: Home > રાજયમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણીપંચનો નિર્ધાર
Friday, November 2, 2007
રાજયમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણીપંચનો નિર્ધાર
Popular Posts
-
17 સપ્ટેમ્બર, 1950 ના દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હતો. વિદ્યાર્થી અ...
-
The 13-year-old boy jumped off clumsily from the adults' bicycle on the village road, interrupting the reporter's conversation with ...
-
ભાજપે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિદ્ધિઓમાં વિકાસ સિવાય આતંકવાદ પર અંકુશને પણ ગણાવતા આજે શનિવારે કહ્યું હતું કે, તેમનાં શાસનમાં આ...



0 comments:
Post a Comment